ગૂજરાત વિદ્યાપીઠમાં વિવિધ વિષયોમાં સીધા પ્રવેશ માટેનું આયોજન
ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં સીધો પ્રવેશ મેળવી શકશે. આ માટે પ્રવેશ-ઇચ્છુક વિદ્યાર્થીઓએ તા. 24-06-2025થી, સવારે 10:00 કલાકે, ગૂજરાત વિદ્યાપીઠમાં રૂબરૂ આવીને, અરજીપત્રક ભરીને, પ્રવેશ-પરીક્ષા આપીને, ફી ભરીને, પ્રવેશ સુનિશ્ચિત કરવાનો રહેશે. ગૂજરાત વિદ્યાપીઠના કોમ્પ્યુટર વિભાગમાં પ્રવેશ-પરીક્ષા લેવાશે.
વિદ્યાર્થીઓએ વધુ વિગતો માટે ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ https://www.gujaratvidyapith.org/ની મુલાકાત લેવી.
No comments:
Post a Comment