Wednesday, January 16, 2013

ઉમાશંકર જોશી જન્મ-શતાબ્દી // ૨૦૧૧ //


તસવીર-સૌજન્ય : ઉમાશંકરજોશીડોટઇન 

ઉમાશંકર જોશી (૨૧-૦૭-૧૯૧૧) જન્મ-શતાબ્દી નિમિત્તે, પત્રકારત્વ વિભાગ (ગૂજરાત વિદ્યાપીઠ)ના પહેલા અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશીનાં જીવન-કવનનો પરિચય અને આસ્વાદ કરાવ્યો. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીનાં લેખો-કવિતાનું પઠન કર્યું. સમાપને 'શિક્ષણ મહાવિદ્યાલય'ના ગૃહપતિ રમેશભાઈ બારોટે "ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા ..."નું ગાન કર્યું.

સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ -૩૮૦ ૦૧૪

તારીખ : ૨૧-૦૭-૨૦૧૧ 

સમય : ૧૨:૦૦થી ૨:૩૦

No comments:

Post a Comment