Thursday, January 16, 2014

આચાર્ય જે. બી. કૃપાલાની વ્યાખ્યાનમાળા


વક્તા : પ્રકાશ ન. શાહ
માનાર્હ નિયામક, કૃપાલાની અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

વિષય : ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’ (નવજાગરણથી સ્વરાજનિર્માણ સહિતની વૈચારિક જદ્દોજહદ : વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં)
  
તારીખ : ૧૭-૦૧-૨૦૧૪થી ૧૪-૦૩-૨૦૧૪

વાર : દર શુક્રવારે  અને મંગળવારે

સમય : નમતા પહોરે ૪.૩૦થી ૬.૦૦ સુધી

સ્થળ : પરિસંવાદ ખંડ, અહિંસા શોધ ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ





No comments:

Post a Comment