Sunday, December 8, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર

 
પુસ્તકાલય વિશે બાપુજી સાથે વાતો. 
બાપુજીની સૂચના કે આશ્રમવાસીઓ પોતાના કામપૂરતાં પુસ્તકો આશ્રમમાં રાખે. બાકીની આખી લાઇબ્રેરી વિદ્યાપીઠમાં લઈ આવવી જેથી સળંગ એક અને જીવતી લાઇબ્રેરી થાય.


No comments:

Post a Comment