Saturday, July 30, 2022

મહાદેવભાઈ


'આમ તો મહાદેવભાઈએ પ્રવૃત્તિનાં વિવિધ ક્ષેત્રોને પોતાની કુશળતાથી દીપાવ્યાં છે. તેમની વિપુલ અને ઉચ્ચ કોટિની લેખનપ્રવૃત્તિ જોતાં આપણા ઉપર પહેલી છાપ એ જ પડે કે તેઓ સાહિત્યના જીવ હતા. અવશ્ય તેમનામાં ઉચ્ચ પ્રકારની સાહિત્ય-શક્તિ હતી જ. પરંતુ તેમના જીવનનું એકમાત્ર ધ્યેય બાપુજીના જીવનમાં તથા બાપુજીની અનેકવિધ પ્રવૃત્તિઓમાં વિલીન થઈ જવાનું હતું.'

ત્રિવેણી સંગમ
સંપાદક : મુકુલભાઈ કલાર્થી
નવજીવન પ્રકાશન મંદિર
પહેલી આવૃત્તિ, ૧૯૬૨
પ્રસ્તાવના પૃષ્ઠ : ७

No comments:

Post a Comment