Wednesday, May 1, 2024

Poet Rabindranath Tagore ///// 7 May 1861 - 7 August 1941


રવીન્દ્રગીત

વજ્રે તોમાર બાજે બાંશી
સે કી સહજ ગાન?
સેઈ સૂરે તે જાગબો આમિ
દાઓ મોરે સેઈ કાન.

(વીજળીના ગડગડાટમાં તમારી બંસી બજી રહી છે, એ કાંઈ સહેજે સંભળાય તેવા સૂર છે? એ સૂરે હું જાગી ઊઠું એવા મને કાન આપો.)

રવીન્દ્રનાથ ઠાકુર

No comments:

Post a Comment