Saturday, April 1, 2023

પ્રશ્નપત્રના પરિસંવાદ જોગ


વિદ્યાર્થીઓએ, એમને આપવામાં આવેલા સ્વાધ્યાયના વિષય ઉપર, પાંચ મિનિટની નિર્ધારિત સમયમર્યાદામાં, સારરૂપ, મૌખિક રજૂઆત કરવી.

પ્રત્યેક પરિસંવાદમાં સામગ્રીની ગુણવત્તા, રજૂઆતની કળા, આત્મવિશ્વાસની હાજરી, વિષયની સમગ્ર સમજણ જેવા મુદ્દાઓના આધારે વીસ ગુણનું મૂલ્યાંકન થશે.

પરિસંવાદ પૂર્ણ થયા બાદ, વિદ્યાર્થીઓએ વર્ગપ્રતિનિધિને સ્વાધ્યાય જમા કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવી.

પરિસંવાદમાં, હાજરીપત્રક-ક્રમાંક અનુસાર, પોતાનો વારો હોય ત્યારે, ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓની ગંભીર નોંધ લેવામાં આવશે.

No comments:

Post a Comment