Wednesday, April 5, 2023

ભીમકથા : ૦૧

Courtesy : Google Image

ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં જીવન અને કાર્યનો વિગતે પરિચય કરાવતી, અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દસ્તાવેજી ચલચિત્ર સાથેની, વ્યાખ્યાનશ્રેણી

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯
....................................................................

તારીખ :
૦૫-૦૪-૨૦૨૩, બુધવાર
૦૬-૦૪-૨૦૨૩, ગુરુવાર
૧૧-૦૪-૨૦૨૩, મંગળવાર
૨૭-૦૪-૨૦૨૩, ગુરુવાર

સમય :
સવારે પોણા અગિયારથી સવાઅગિયાર

સ્થળ :
ઉપાસના ખંડ
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ
ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ-માર્ગ
અમદાવાદ : ૩૮૦ ૦૦૯

No comments:

Post a Comment