Wednesday, September 20, 2023

એસ. આર. ભંડારી - એ.એમ.એ. શ્રેષ્ઠ વક્તા પુરસ્કાર 2023






એસ. આર. ભંડારી - એ.એમ.એ. શ્રેષ્ઠ વક્તા પુરસ્કાર 2023

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) વતી, જણાવતાં આનંદ થાય છે કે 'S.R. ભંડારી - AMA શ્રેષ્ઠ વક્તા પુરસ્કાર 2023' આવી રહ્યો છે.

🌟 સ્પર્ધાની વિગતો :

તારીખ : ગુરુવાર, ઓક્ટોબર 12, 2023

સમય : બપોરે 3 વાગ્યાથી

ભાષા : અંગ્રેજી, ગુજરાતી

નોંધણી માટેની છેલ્લી તારીખ : સોમવાર, ઑક્ટોબર 9, 2023

💡 કેવી રીતે ભાગ લેવો:

નીચેની લિંક દ્વારા આપ નોંધણી(રજિસ્ટ્રેશન) કરી શકો : 

https://www.amaindia.org/ama-events-programmes/s-r-bhandari-ama-best-speaker-award-2023/


📞 સંપર્ક કરો:

નોંધણી સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે, પાર્થ ત્રિવેદીનો 6352557625 સંપર્ક કરવા વિનંતી છે.

આજે જ નોંધણી(રજિસ્ટ્રેશન) કરાવો!

No comments:

Post a Comment