Monday, October 24, 2022

દિવાળીએ બાપુના આશીર્વાદ ////// Bapu's blessings on Diwali


"ન બોલે તેને બોલાવજો. જે ન આવે તેને ઘેર જજો. જે રિસાય તેને રીઝવજો. અને આ બધું તેના ભલાને સારુ નહીં પણ તમારા ભલાને સારુ કરજો. જગત લેણદાર છે. આપણે તેના કરજદાર છીએ."             # ગાંધીજી






(વિગત-ખરાઈ : કિરણ કાપુરે, ગાંધીસાહિત્યના સાલસ સંશોધક)

No comments:

Post a Comment