Tuesday, October 1, 2024

ગ્રામજીવનયાત્રા


વિદ્યાર્થીમિત્રોએ, મોરબી જિલ્લામાં ગ્રામજીવનયાત્રા માટે, તારીખ ૨૦-૧૦-૨૦૨૨ ને રવિવારના રોજ, ખાદીના ગણવેશ/પહેરવેશમાં નિર્ધારિત બસ-મથકે આવવું.

સ્થાનિક સહયોગી સંસ્થાના જણાવ્યા અનુસાર, પાથરવા અને ઓઢવા માટેની ચાદર લઈને આવવું. આવશ્યક દવાઓ સાથે રાખવી. કિંમતી ચીજ-વસ્તુઓ ઘરે રાખવી.

આ વિદેશ-પ્રવાસ નથી, પણ ગ્રામ-યાત્રા છે. આપણે જાતે જ, સહેલાઈથી ઊંચકી શકીએ એટલો સામાન લઈને આવવા વિનંતિ છે.

ગ્રામજીવન પદયાત્રા માટેની ઢગલાબંધ નહીં પણ, હળવી શુભેચ્છાઓ!


No comments:

Post a Comment