દેશની એકતા અને અખંડિતતા માટે પ્રાણની આહુતિ આપનાર મહાત્મા ગાંધીજીને નતમસ્તકે યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ.
આજે શહીદ દિવસ નિમિત્તે દેશ માટે બલિદાન આપનાર નામી-અનામી તમામ સેનાનીઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ.
આજના શહીદ દિવસે આપણે તમામ દેશવાસીઓ તમામ પ્રકારના ભેદભાવથી ઉપર ઊઠીને અખંડ ભારતના નિર્માણ માટે સંકલ્પ કરીએ.
જય હિન્દ
No comments:
Post a Comment