Tuesday, May 18, 2021

વાવાઝોડા વખતે વૃક્ષોની વસમી વિદાય


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


વૃક્ષો આપણને સાથ, છાંયડો અને ઠંડક આપે છે. ઝાડને શ્રદ્ધાંજલિ આપવા માટે ફૂલનું ચિત્ર મૂકવું પડે એ કેવી કરુણતા! વૃક્ષાત્માની શાંતિ માટે પ્રાર્થના. વધુ વૃક્ષો વાવીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ.
                                         ડૉ. અશ્વિનકુમાર


No comments:

Post a Comment