Wednesday, February 22, 2023

કસ્તૂરબા વિશે આચાર્ય કૃપાલાની


'૧૯૪૪ના ફેબ્રુઆરીમાં થયેલું કસ્તૂરબાનું અવસાન એ અહમદનગરના કિલ્લામાં અમને લાગેલો બીજો એક આઘાત હતો. સાબરમતી આશ્રમમાં અથવા સેવાગ્રામમાં જ્યારે જ્યારે કારોબારી સમિતિની બેઠક મળતી ત્યારે ત્યારે તેઓ સભ્યોની સગવડની સંભાળ એક પ્રેમાળ માતાની જેમ રાખતાં. ચા અને કૉફી સહિત, જેની જેની અમને ટેવ હતી તે તે બધું તે પૂરું પાડતાં. અમને બધાંને તેઓ ખૂબ ગમતાં હતાં.'

પૃષ્ઠ : ૪૮૫


No comments:

Post a Comment