Tuesday, August 15, 2023

સત્ર : ૧ | પ્રશ્નપત્ર : MJMC101 : સમૂહ પ્રત્યાયનના સિદ્ધાંતો

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખા
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

વર્ષ ૧ સત્ર ૧ 
પ્રશ્નપત્ર : MJMC101 : સમૂહ પ્રત્યાયનના સિદ્ધાંતો

પ્રશ્નપત્ર : સૈદ્ધાંતિક, ક્રેડિટ : ૪, કલાક : ૬૦, ગુણ : ૧૦૦


હેતુ : વિદ્યાર્થીઓને સમૂહ પ્રત્યાયન અને તેના સિદ્ધાંતો વિષે જાણકારી આપવી.

એકમ : ૧
૧.૧ : પ્રત્યાયનનો અર્થ અને વ્યાખ્યાઓ
૧.૨ : પ્રત્યાયનની પ્રક્રિયા અને તત્ત્વો
૧.૩ : પ્રત્યાયનના પ્રકારો
૧.૪ : પ્રત્યાયનનાં કાર્યો
૧.૫ : પ્રત્યાયનનું જીવનમાં સ્થાન અને મહત્ત્વ

એકમ : ૨
૨.૧ : પ્રત્યાયનમાં સંજ્ઞા અને સંકેતોનું મહત્વ
૨.૨ : પ્રત્યાયનમાં અંતરાયો અને ગેરસમજો
૨.૩ : પ્રત્યાયનના વાહન તરીકે ભાષાનો ઉદ્દભવ અને વિકાસ
૨.૪ : અસરકારક પ્રત્યાયન માટેના સાત 'સી'
૨.૫ : અસરકારક પ્રત્યાયક તરીકે મહાત્મા ગાંધીજી

એકમ : ૩
૩.૧ : હેરોલ્ડ લાસ્સવેલનું પ્રત્યાયન મોડેલ
૩.૨ : ન્યૂકોમ્બનું પ્રત્યાયન મોડેલ
૩.૩ : મુદ્રણનો ઉદ્દભવ અને વિકાસ
૩.૪ : પ્રકાશનનો ઉદ્દભવ અને વિકાસ
૩.૫ : સમાચાર સંસ્થાઓનો ઉદ્દભવ અને વિકાસ

એકમ : ૪
૪.૧ : સમૂહ માધ્યમો અને અભિવ્યક્તિની આઝાદી
૪.૨ : સમૂહ માધ્યમો અને રાષ્ટ્રીય એકતા
૪.૩ : સમૂહ માધ્યમો અને સામાજિક જવાબદારી
૪.૪ : સમૂહ માધ્યમો અને માહિતીનો અધિકાર
૪.૫: સમૂહ માધ્યમો અને શિક્ષણનો અધિકાર


No comments:

Post a Comment