Tuesday, August 15, 2023

પ્રશ્નપત્ર : MJMC202 : સમૂહ પ્રત્યાયન વિશે ગાંધીજીનું દર્શન

 પ્રશ્નપત્ર : MJMC202 : સમૂહ પ્રત્યાયન વિશે ગાંધીજીનું દર્શન

સત્ર : ૦૨ 

પ્રશ્નપત્ર : સૈદ્ધાંતિક, ક્રેડિટ : ૪, કલાક : ૬૦, ગુણ : ૧૦૦


હેતુ : વિદ્યાર્થીઓને સમૂહ પ્રત્યાયન વિશેના ગાંધીજીના દર્શનની જાણકારી આપવી.


એકમ : ૧

૧.૧ ગાંધીજીનાં પ્રારંભિક લખાણો

૧.૨ 'ધી વેજીટેરિયન'

૧.૩ 'ઇન્ડિયન ઓપિનિયન' પૂર્વે, દક્ષિણ આફ્રિકાના પત્રકારત્વમાં ગાંધીજીનું ખેડાણ

૧.૪ પત્રકારત્વ વિશે ગાંધીજીના વિચારો

૧.૫ 'હિંદ સ્વરાજ'


એકમ : ૨

૨.૧ ગાંધીજીએ વાંચેલાં પુસ્તકો

૨.૨ ગાંધીજીએ ચર્ચેલા વિષયો

૨.૩ ગાંધીજીનું પત્રલેખન

૨.૪ ગાંધીજીની ભાષા અને શૈલી

૨.૫ માતૃભાષા વિશે ગાંધીજીના વિચારો


એકમ : ૩

૩.૧ મોહનદાસ કરમચંદ ગાંધીનું પત્રકારત્વ

૩.૨ મહાદેવ દેસાઈનું પત્રકારત્વ

૩.૩ કાકાસાહેબ કાલેલકરનું પત્રકારત્વ

૩.૪ કિશોરલાલ મશરૂવાળાનું પત્રકારત્વ

૩.૫ સ્વામી આનંદનું પત્રકારત્વ


એકમ : ૪

૪.૧ ગાંધીમૂલ્યોના પ્રત્યાયક તરીકે આચાર્ય જીવતરામ કૃપાલાની

૪.૨ આચાર્ય વિનોબા ભાવેનું ગાંધી-ચિંતન

૪.૩ જાહેરખબર વિશે ગાંધીજીના વિચારો

૪.૪ ગાંધીવિચારનાં પ્રવર્તમાન સામયિકો અને વિચારપત્રો

૪.૫ આજના માધ્યમ-જગતમાં ગાંધીજીના પત્રકારત્વની પ્રસ્તુતતા


No comments:

Post a Comment