Thursday, July 30, 2026

વન્યજીવ તસવીરકાર મુકેશ આચાર્ય સાથે સંવાદ


વક્તા : મુકેશ આચાર્ય, વન્યજીવ તસવીરકાર

વિષય : પર્યાવરણ વિષયક સંરક્ષણ અને દસ્તાવેજીકરણ

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, માહિતી, પ્રત્યાયન, અને પ્રૌદ્યોગિકી વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ : ૩૮૦૦૦૯

તારીખ અને સમય :

૩૦-૦૭-૨૦૨૬, ગુરુવાર

સવારે ૧૨:૦૦ કલાકે


No comments:

Post a Comment