Sunday, March 24, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 154


દ્રોણાચાર્યના પુત્રનું નામ પણ  'અશ્વત્થામા' હતું અને એક હાથીનું નામ પણ 'અશ્વત્થામા' હતું.

તમારા સિવાયના મોટા ભાગના લોકો 'અશ્વસ્થામા' એવો ઉચ્ચાર કરે છે. આથી યુધિષ્ઠિરને પૂછ્યા વગર એમનો ઉચ્ચાર સુધારીને 'અશ્વત્થામા' કરવો!



No comments:

Post a Comment