Monday, March 25, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 168


ગાંધીજીએ પોતે જાતે એમની પોતાની આત્મકથામાં એ પ્રસંગ લખ્યો છે.

ઉપરના વાક્યમાંથી બિનજરૂરી શબ્દો કાઢી નાખો :  

ગાંધીજીએ આત્મકથામાં એ પ્રસંગ લખ્યો છે. 



No comments:

Post a Comment