Saturday, March 9, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 76


'ગણપતિ માગે જનોઈનો જોટો, મહાદેવ કહે મને પાણીનો લોટો'

( શિવલિંગ ઉપર કેવળ એક જ લોટો જળ ચઢાવીએ એટલે ભગવાન શિવજી રાજીરાજી થઈ જાય એવી શ્રદ્ધામાંથી અવતરણ પામેલી, જૂના જમાનાના શિવ-ભક્તો દ્વારા વપરાતી કહેવત!)


No comments:

Post a Comment