Thursday, October 13, 2022

ગ્રામજીવન પદયાત્રા : પાયારૂપ વ્યાખ્યાનો

* 'ગૂજરાત વિદ્યાપીઠ અને ગ્રામસેવા' વિશે ડૉ. પ્રવીણ દુલેરાનું વ્યાખ્યાન 

૧૧-૧૦-૨૦૨૨

બપોરે ૨:૩૦ કલાકે 

ગાંધીઘર, ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા 

* જતીન પટેલ (સારસ સંરક્ષણ અભિયાન)નું અને વિશાલભાઈ(મગર અને સરીસૃપ સંરક્ષણ અભિયાન)નું સ્થાનિક પર્યાવરણ વિષયક વ્યાખ્યાન

૧૨-૧૦-૨૦૨૨

સવારે ૯:૦૦ કલાકે.

ગાંધીઘર, ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા 

ગાંધીઘર, ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા 

* 'ગ્રામીણ સમુદાય અને સ્થાનિક સ્વરાજ' વિશે પ્રા. ભરત પટેલનું વ્યાખ્યાન 

૧૩-૧૦-૨૦૨૨

સવારે ૯:૦૦ કલાકે.

ગાંધીઘર, ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા 

* 'ગ્રામીણ પત્રકારત્વ : જટિલતા અને જવાબદારી' વિશે વરિષ્ઠ પત્રકાર દક્ષેશ બ્રહ્મભટ્ટનું વ્યાખ્યાન 

૧૪-૧૦-૨૦૨૨, શુક્રવાર 

સવારે ૯:૦૦ કલાકે

ગાંધીઘર, ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા


No comments:

Post a Comment