Wednesday, April 27, 2016

વિદ્યાર્થીઓ માટે 'ગ્રામશિલ્પી' યોજના

ગૂજરાત વિદ્યાપીઠ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, અમદાવાદના સહિયારા પ્રયાસોથી ચાલતી ગ્રામશિલ્પી યોજનામાં દર વર્ષે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓ માટે પસંદગી શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષની પ્રકિયાના ભાગરૂપે વિવિધ વિભાગોમાં અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાંથી ઇચ્છુક ઉમેદવારો પસંદગી શિબિરમાં જોડાઈ શકશે. આ કાર્યક્રમમાં જોડાવા માટેના અરજીપત્ર નીચે મુજબના સરનામેથી મેળવી શકાશે.

અમદાવાદ : અરુણભાઈ ગાંધી, રોજગાર પરામર્શ એકમ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
સાદરા : તેજસભાઈ ઠાકર, પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, સાદરા

કાર્યક્રમ અંગે વધુ વિગત માટે સંપર્ક :

અમિત જે શાહ : 9723132334; amit.shah@ceeindia.org
પાર્થેશ પંડ્યા : 9825412841; parthesh.panday@ceeindia.org
તેજસ ઠાકર : 079-23274270; tejasthaker@gujaratvidyapith.org

ગ્રામશિલ્પી પસંદગી શિબિર તારીખ ૧૬થી ૨૦ મે, ૨૦૧૬ના રોજ પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, સાદરા, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવેલ છે.

// માહિતી-સૌજન્ય : અમિત જે. શાહ //

No comments:

Post a Comment