Thursday, June 6, 2013

ત્રણ પર્યાવરણ-કૃતિ


દોષારોપણ ટાળીએ,
વૃક્ષારોપણ કરીએ. 

                          - અશ્વિનકુમાર
    
હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ;
સૌ પ્રથમ સાચવો વૃક્ષ-વનરાઈ

                                               - અશ્વિનકુમાર

પુરુષ પણ માતૃત્વ પામી શકે,
જો એકાદ વૃક્ષ ઉછેરી શકે. 

                                            - અશ્વિનકુમાર


1 comment:

  1. આપશ્રીનો બ્લોગ(ગુજરાતી અનુવાદ કરશો) ખુબ સુંદર અને આનંદદાયી છે...રમતા-રમતા ઘણું જ્ઞાન આ માધ્યમ દ્વારા પ્રાપ્ત થાય છે...
    - મુકેશ આચાર્ય, અમદાવાદ

    ReplyDelete