Monday, March 16, 2020

૦૫


‘વિલેનવમાં રહેનારામાંથી જે લોકો વહેલી સવારે બાપુ સાથે ફરવા આવતા તેમાં અધ્યાપક અને માદામ પ્રિવા અને પેલા આપણું ધ્યાન ખેંચી લે તેવા શાંતિચાહક પિયર સેરેસોલ હતા. લંડન જેટલા વહેલા ફરવા નહોતાં નીકળતાં, એટલે કે, અમે અજવાળું થવાની રાહ જોતાં. અહીં તો ગામડાંની અંધારી ગલીઓમાં ચાલવાની વાત હતી, અને ડિસેમ્બરની ઠંડીની માત્રા પણ વધી હતી. અમે નીકળ્યાં તે પહેલાં જ તળાવની આસપાસના પહાડો ઉપર બરફ પડ્યો હતો.’ (૧૫૮)

No comments:

Post a Comment