Friday, March 13, 2020

૦૨ : મીરાંબહેનને પત્ર // મે ૨૬, ૧૯૩૫


ચિ. મીરાં, 

સિંદીની સફાઈનું કામ એક દિવસ માટે પણ જતું કરવું ન જોઈએ. પણ સાથે સાથે મૌન રાખીને ટેકરી સુધીનું તારું ફરવા જવાનું પણ ચાલુ રહેવું જોઈએ.

No comments:

Post a Comment