Saturday, March 14, 2020

૦૩ : મીરાંબહેનને પત્ર // મે ૨૭, ૧૯૩૫

ચિ.મીરાં, 

તારા બે સુંદર વર્ણનાત્મક પત્રો મળ્યા. તારી સર્જકશક્તિના આવિર્ભાવ માટે આ રીતે એકલા ફરવા જવાનું તારે માટે કેટલું બધું જરૂરી છે એ આ પત્રો દર્શાવે છે. દરરોજ નહીં તો બની શકે એટલી વાર તારે ફરવા જવાનું રાખવું જોઈએ. 

No comments:

Post a Comment