Tuesday, March 17, 2020

૦૬


‘આશ્રમમાં પાળેલી શિસ્તનો ખરો ફાયદો મને હવે જણાયો. આખા દિવસ પૂરતો કામ અને કસરતનો નિયમિત કાર્યક્રમ ઘડી કાઢ્યો અને એને હું ચુસ્તપણે પાળવા લાગી. અમુક સમય વાચન, અમુક સમય હિંદી, અમુક સમય કાંતવાનું, રસોઈ, ભોજન, કપડાં ધોવાં અને અમુક સમય ચોગાનમાં આંટા મારીને કસરત કરવા માટે નક્કી કરી દીધો.’ (૧૬૭)

No comments:

Post a Comment