Wednesday, March 1, 2023

છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જોગ

છાત્રાલયમાં રહેતાં વિદ્યાર્થી બહેનો અને ભાઈઓ,

છાત્રાલયનું નિવાસ-ભોજન શુલ્ક, શ્રમકાર્ય, સફાઈકાર્ય, ખૂટતી હાજરી અને અન્ય અનિવાર્ય કામગીરી સત્વરે પૂર્ણ કરીને ગૃહમાતા / ગૃહપિતાને જાણ કરવી. જેથી કરીને તેઓ સમૂહજીવનની પરીક્ષા અંતર્ગત છાત્રાલય-જીવનના ગુણ મૂકી શકે.
 
છાત્રાલય-જીવન વિના વિદ્યાર્થી-જીવન અધૂરું છે. છાત્રાલય-જીવનના ગુણ વિના પારંગત કક્ષાના અભ્યાસનું ગુણપત્રક અધૂરું છે!

No comments:

Post a Comment