Wednesday, March 1, 2023

વિદ્યાર્થીઓના કાને નાખવા જેવી વાત

વિભાગમાં વર્ગખંડો અભ્યાસ કરવા માટે છે. ગ્રંથાલય વાચન માટે છે. આ સ્થળોએ નાસ્તા-પાણી કે ભોજનની મનાઈ છે.

વર્ષ એક અને વર્ષ બેના વિદ્યાર્થીઓએ વારો હોય ત્યારે, પોતાનો વર્ગખંડ નિયમિતપણે સાફ રાખવો. 

બંને વર્ષના વિદ્યાર્થીઓએ રોજેરોજ છાપાં બાંધવાં. 

વર્ગ-પ્રતિનિધિમિત્રો આ અંગે વિશેષ ધ્યાન આપે.


No comments:

Post a Comment