Friday, February 1, 2013

ગાંધીજી કહે છે : અનુવાદ વિશે


" આખરે તો જે કંઈ અંગ્રેજીમાં અનુવાદ કરેલું હોય છે તે કૃત્રિમ રીતે પકવેલા ફળ જેવું નકામું હોય છે. " 

બાપુના આશીર્વાદ

પંચગની, ૦૮-૦૬-૧૯૪૫


No comments:

Post a Comment