Friday, February 8, 2013

ગાંધીજી કહે છે : લોકનાયકો વિશે



" ... સહુએ યાદ રાખવું ઘટે છે કે હવે લોકના હાથમાં વધતી જતી સત્તા આવતી જાય છે. એવી સ્થિતિમાં લોક્નાયકોને મુખેથી એક શબ્દ પણ વગર વિચારેલો ન જ નીકળવો જોઈએ. "

મો. ક. ગાંધી

વલ્લભભાઈ પટેલને ચિઠ્ઠી
૧૧-૦૧-૧૯૩૯, બારડોલી
(મૂળ ગુજરાતી)


No comments:

Post a Comment