Monday, February 4, 2013

આપને જ્ઞાનનો અને ચેતનનો પ્રકાશ મુબારક


" અંધાપારૂપી રાતના પણ ચમત્કાર હોય છે. પ્રકાશહીન અંધારું એક જ છે અને તે અજ્ઞાન તથા જડતા-રૂપી રાતનું. "

- હેલન કેલર

( 'અપંગની પ્રતિભા' (હેલન કેલર કૃત આત્મકથા), મૂળ લેખિકા : હેલન કેલર, અનુવાદ : મગનભાઈ પ્રભુદાસ દેસાઈ, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, નવેમ્બર, ૧૯૪૭)


No comments:

Post a Comment