Monday, February 11, 2013

ગાંધીજી કહે છે : મિત્ર વિશે


" આપણે બધાને મિત્ર ગણીને કાં ન વરતીએ? ખાસ મિત્રાચારીમાંથી કડવાશ પણ થાય.પણ બધાને મિત્ર ગણીએ તો જીવન નિત્ય રસિક રહે. "

- બાપુ

યરવડા મંદિર

૧૧-૦૫-૧૯૩૨


No comments:

Post a Comment