Friday, December 19, 2014

હૃદય-ભાવને ધર્મ ને રાષ્ટ્રનાં બંધનો શેનાં?


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


આતંકી આક્રમણનો ભોગ બનેલાં પેશાવરી બાળકોને, ગૂજરાત વિદ્યાપીઠના અનુસ્નાતક છાત્રાલયનાં ભાઈઓ-બહેનો વતી પુષ્પાંજલિ

તારીખ : ૧૮-૧૨-૨૦૧૪
વાર : ગુરુ
સમય : સાંજના પાંચથી છ
સ્થળ : મોચી-નાકું, ગૂજરાત વિદ્યાપીઠના મુખ્ય પ્રવેશદ્વાર પાસે, આશ્રમ-માર્ગ, અમદાવાદ


No comments:

Post a Comment