Wednesday, December 31, 2014

ગાંધીજી કહે છે : 'હિન્દ સ્વરાજ' વિશે


"જયારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યું, બહુ વિચાર્યું. ... જે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો."


મોહનદાસ કરમચંદ ગાંધી('હિન્દ સ્વરાજ'ની પ્રસ્તાવનામાંથી)

('હિન્દ સ્વરાજ'ના લેખનનો સમયગાળો : ૧૩-૧૧-૧૯૦૯થી ૨૨-૧૧-૧૯૦૯)


No comments:

Post a Comment